| सा विद्या या विमुक्तये |
શારદામંદિર શતાબ્દી પ્રકાશન - ભાગ ૧ અને ૨ (બે પુસ્તકોનો સેટ) Set of 2 books (1924-2024)

Ordering - "શારદામંદિર@100" - New Publication



શારદામંદિર@100 - ભાગ ૧ અને ભાગ ૨ - (બે પુસ્તકોનો સેટ) Set of 2 books
કિંમત રૂ. Rs.3300/-

Payment Bank Transfer (NEFT), UPI, Cash, COD, Cheque થી કરી શકાશે.
Delivery - courier or/ in person પુસ્તક પાર્સલથી મેળવી શકાશે. (Courier charges as Actual)



ફોર્મ લીન્ક - Form link



શારદામંદિર@100 : પ્રકાશન વિષે - Set of 2 Books (૧૯૨૪-૨૦૨૪)

A 'Must-Have' publication for all those connected with Shardamandir, and also Education field...

નવું પ્રકાશન. પાકું પૂઠું, પૃષ્ઠ ૩૬૦ થી વધુ, Hardcover: શારદામંદિરમાં ઉજવાયેલા પ્રસંગો, પ્રવાસો, શિક્ષકગણ તથા શિક્ષણકાર્યની માહિતી સાથે આ ભાગમાં ૧૨૦થી વધુ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નવા લેખો ઉમેરાયેલા છે. પુસ્તકની મધ્યે રંગીન ફોટાઓનો આકર્ષક સમૂહ વિદ્યાર્થીજીવનની ક્ષણેક્ષણને જીવંત કરે છે.

પુન:પ્રકાશન. કાચું પૂઠું, પૃષ્ઠ ૪૫૦ થી વધુ, Softcover: આ ભાગમાં 'પાંગરતા પ્રયોગો' (૧૯૫૦), 'પ્રયોગ પરિચય' (૧૯૬૨) અને 'સ્મરણિકા' (૧૯૮૪) -એ ત્રણેય પુસ્તકોના લેખોનો ત્રિવેણી સંગમ છે, જે શારદામંદિરની દુર્લભ સ્મૃતિઓનો ખજાનો છે.